<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress.com" -->
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	>

<channel>
	<title>મધુસંચય &amp;laquo; WordPress.com Tag Feed</title>
	<link>http://wordpress.com/tag/મધુસંચય/</link>
	<description>Feed of posts on WordPress.com tagged "મધુસંચય"</description>
	<pubDate>Sun, 06 Jul 2008 13:22:50 +0000</pubDate>

	<generator>http://wordpress.com/tags/</generator>
	<language>en</language>

<item>
<title><![CDATA[રિલાયન્સના મુકેશ અંબાણીનું નવું નિવાસસ્થાન]]></title>
<link>http://gujarat1.wordpress.com/?p=190</link>
<pubDate>Mon, 09 Jun 2008 08:12:55 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/?p=190</guid>
<description><![CDATA[.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સામ્રાજ્યના ક]]></description>
<content:encoded><![CDATA[<p>.<br />
<strong>રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ</strong> સામ્રાજ્યના કર્ણધાર <strong>મુકેશ અંબાણી</strong> પોતાના પરિવાર માટે<strong> મુંબઈ</strong>માં ભવ્ય નિવાસસ્થાન બનાવી રહ્યા છે.</p>
<p>હાલમાં અંબાણી પરિવાર મુંબઈમાં વૈભવી <strong>કફ પરેડ</strong> વિસ્તારમાં 14 માળના ‘સી વિંડ' બિલ્ડિંગમાં રહે છે.</p>
<p><strong>મુકેશ અંબા</strong><strong>ણી</strong> નું નવું નિવાસસ્થાન ‘<strong>એન્ટિલા</strong>' દક્ષિણ મુંબઈના શાનદાર <strong>અલ્ટામાઉન્ટ રોડ</strong> પર બની રહ્યું છે. આ નિવાસસ્થાન 25 બિલિયન ડોલરના રિલાયન્સ સામ્રાજ્યના માલિકને છાજે તેવું ભવ્ય બનશે. નીચેની માહિતી  અંબાણી પરિવારના ‘એન્ટિલા'ની ભવ્યતાનો ચિતાર આપે છે:</p>
<ul class="unIndentedList">
<li> પ્લોટ એરિયા આશરે 49,000 ચોરસ ફૂટ</li>
<li> તે વિસ્તારમાં જમીનનો વર્તમાન ભાવ આશરે રૂ. 70,000+ પ્રતિ ચોરસ ફૂટ</li>
<li> 27 માળનું નિવાસસ્થાન</li>
<li> નિવાસસ્થાનની ઊંચાઈ આશરે 560+ ફૂટ</li>
<li> ચાર ફ્લોર અંબાણી પરિવારના અંગત ઉપયોગ માટે</li>
<li> બે ફ્લોર મહેમાનો માટે</li>
<li> ટેરેસ પર હેલિપેડ</li>
<li> એક ફ્લોર હેલિકોપ્ટર્સના કંટ્રોલ રૂમ માટે</li>
<li> આંખો ઠારે તેવા ટેરેસ ગાર્ડન્સ</li>
<li> સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ-જિમ્નેશિયમ, બોલ રૂમ અને મિની થિયેટરની સગવડ</li>
<li> છ ફ્લોર પર  150+ કાર માટે પાર્કિંગ તથા ગેરેજની સગવડ</li>
<li> નિવાસસ્થાનના 600 જેટલા કર્મચારીઓને રહેવા માટે અલાયદા ફ્લોર</li>
<li> નિવાસસ્થાનનો અંદાજિત ખર્ચ 4000 કરોડ રૂપિયા (બિનસત્તાવાર અંદાજ) ??</li>
</ul>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[2012નું વર્ષ: પૃથ્વીનો પ્રલય? માનવસભ્યતાનો નાશ?]]></title>
<link>http://gujarat1.wordpress.com/?p=189</link>
<pubDate>Tue, 03 Jun 2008 15:43:53 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/?p=189</guid>
<description><![CDATA[.
વર્ષ 2012માં પૃથ્વીના જીવનના નાશની આગા]]></description>
<content:encoded><![CDATA[<p>.<br />
<strong>વર્ષ 2012</strong>માં <strong>પૃથ્વીના જીવનના નાશ</strong>ની આગાહીઓ ટીવી ચેનલો પર ચમકી રહી છે.</p>
<p><strong>2012ના ડિસેમ્બર</strong>માં વિનાશકારી પરિવર્તનો દુનિયા નષ્ટ કરી દેશે તેવી વાતો હવામાં છે.</p>
<p><strong>21/12/2012ના પૃથ્વીના પ્રલયની વાતોનું મૂળ </strong><strong><a href="http://gujarat2.wordpress.com/2008/06/03/anamika4-2/" target="_blank"><span style="color:#0000ff;">મધ્ય અમેરિકાની માયા સંસ્કૃતિ</span></a></strong><strong>ના ઇતિહાસમાં છે.</strong></p>
<p><strong>ઈપૂ 250 અને ઈસ 900 </strong>વચ્ચેનાં લગભગ સાડા બારસો વર્ષો સુધી <strong>માયા સંસ્કૃતિ</strong> ભલીભાંતિ પાંગરી. સ્થાપત્ય અને ખગોળ જેવાં ક્ષેત્રોમાં માયા જાતિના લોકોએ અચંબો થાય તેવી પ્રગતિ કરી. તેમણે લેખનપદ્ધતિઓ વિકસાવી.</p>
<p>વિશિષ્ટ લિપિ દ્વારા <strong><a href="http://gujarat2.wordpress.com/2008/06/03/anamika41/" target="_blank"><span style="color:#0000ff;">માયા સંસ્કૃતિનો ઇતિહાસ</span></a></strong> શિલાલેખો પર તથા વૃક્ષોની છાલનાં પુસ્તકોમાં લખાતો ગયો. આવાં ઘણાં પુસ્તકો લખાયાં. માયા સંસ્કૃતિ સોળમી સદીમાં યુરોપથી થયેલ સ્પેનના આક્રમણ તળે રગદોળાઈ ગઈ. કિમતી પુસ્તકો નાશ પામ્યાં.</p>
<p>તેમાંથી બચેલાં માત્ર ચાર <strong>‘કોડેક્સ’</strong> પુસ્તકો ઉપલબ્ધ છે. તેમનાં નામ છે : The Dresden Codex, The Madud Codex,  The Paris Codex  અને The Grolier Codex.</p>
<p>દાયકાઓની જહેમતને અંતે માયા લિપિનાં લખાણો ઉકેલાવા લાગ્યાં છે. તેનાં પર પુસ્તકો પ્રસિદ્ધ થવા લાગ્યાં છે.</p>
<p><strong>માયા કેલેંડર</strong> પર વિવાદાસ્પદ પુસ્તકો લખનાર એક અમેરિકન લેખક <strong>જોઝ આર્ગ્યુએલ (José Argüelles 1939 -) </strong>છે.</p>
<p>માયા કેલેંડરની અવધિ ઈસવીસન <strong>2012ના વર્ષમાં ડિસેમ્બર 21</strong> ના રોજ પૂરી થવાની વાત છે. વળી માયા સંસ્કૃતિનાં લખાણોનું અર્થઘટન થયું છે.</p>
<p>તેના આધારે વાતો ચગી છે કે <strong>2012ના વર્ષમાં પ્રલયકારી કુદરતી ઘટનાઓ થશે જેમાં દુનિયાનો, માનવસભ્યતાનો નાશ થશે.</strong></p>
<p>આવી આગાહી શક્ય હોઈ શકે? તેમાં કેટલો વિશ્વાસ મૂકી શકાય?</p>
<p>આપણી સામાન્ય બુદ્ધિ આ સ્વીકારી શકે તેમ નથી. વૈજ્ઞાનિક સંસ્થાઓ સ્પષ્ટતા કરી શકે?</p>
<p>*    *  *</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ફિલ્મ જગતમાં સ્પેશ્યલ ઈફેક્ટસ સિનેમેટોગ્રાફીના પ્રણેતા]]></title>
<link>http://gujarat1.wordpress.com/?p=188</link>
<pubDate>Tue, 06 May 2008 11:23:31 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/?p=188</guid>
<description><![CDATA[.
ફ્રાન્સના લુમિયેર બ્રધર્સ સિનેમાના ]]></description>
<content:encoded><![CDATA[<p>.<br />
<strong>ફ્રાન્સ</strong>ના<strong> <span style="font-size:12pt;font-family:Shruti;">લુમિયેર</span> બ્રધર્સ</strong> સિનેમાના ઇતિહાસમાં ખ્યાતનામ છે.</p>
<p><strong><span style="font-size:12pt;font-family:Shruti;">લુમિયેર</span> </strong>ભાઈઓએ પોતે શોધેલ <strong>સિનેમેટોગ્રાફ </strong>ફેબ્રુઆરી 1895માં પેટંટ કરાવ્યું.</p>
<p>માર્ચ 19, 1895ના રોજ <strong><span style="font-size:12pt;font-family:Shruti;">લુમિયેર</span> </strong>ભાઈઓએ પોતાના સિનેમેટોગ્રાફની મદદથી પ્રથમ મોશન પિક્ચર કે મુવિ – ચલચિત્ર – ઉતાર્યું.</p>
<p>માંડ 46 સેકંડની આ ફિલ્મ હતી: <strong>The exit from the Lumière factories in Lyon</strong>.</p>
<p>વિશ્વની આ સર્વ પ્રથમ ફિલ્મનો પહેલો જાહેર શો <strong>ડિસેમ્બર 28, 1895</strong>ના રોજ <strong>પેરિસ</strong>માં યોજાયો. આ વાત વિગતે આપ <strong><a href="http://gujarat5.wordpress.com/2007/11/17/071117filmcinema/" target="_blank"><span style="color:#0000ff;">“અનન્યા”</span></a></strong>ના અંકમાં વાંચી ચૂક્યા છો.</p>
<p>પેરિસના ગ્રાંડ કાફેમાં યોજાયેલ આ શોમાં ત્રીસેક દર્શકો હાજર હતાં.</p>
<p>તેમાંના એક દર્શક હતા જાદુગર <strong><a href="http://gujarat5.wordpress.com/2008/04/19/filmcinema-19/" target="_blank"><span style="color:#0000ff;">મેલિઝ</span></a> (મેલિએઝ?) (Georges Melies 1861 – 1938</strong>).</p>
<p>મેલિઝને <strong><span style="font-size:12pt;font-family:Shruti;">લુમિયેર</span> </strong>ભાઈઓના સિનેમેટોગ્રાફમાં રસ પડ્યો. તેમણે યંત્ર ખરીદવામાં રસ બતાવ્યો, પરંતુ <strong><span style="font-size:12pt;font-family:Shruti;">લુમિયેર</span> </strong>ભાઈઓએ સિનેમેટોગ્રાફ વેચવાની ના કહી. લાંબી જહેમત પછી મેલિઝ પોતાનો મુવિ કેમેરા બનાવી શક્યા.</p>
<p>મેલિઝ અવનવી ટેકનિક્સના ઉપયોગથી ફિલ્મો બનાવવા લાગ્યા.</p>
<p><strong>ટ્રીક ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફીની સ્પેશિયલ ટેકનિક્સ</strong>ના સંશોધનમાં મેલિઝનું સ્થાન અનોખું છે.</p>
<p><strong>પ્રથમ વિશ્વયુદ્ધ</strong>ના સપાટામાં મેલિઝના કારોબારમાં ઓટ આવતાં તેમણે નાદારી નોંધાવી. પાંચસોથી વધુ ફિલ્મોનું નિર્માણ કરી ફ્રાન્સના ફિલ્મ ઉદ્યોગને ચમકાવનાર મેલિઝ ગુમનામીમાં સરી પડ્યા.</p>
<p>વર્ષો પછી જ્યારે <strong>ફ્રાન્સ સરકાર તથા ફ્રેન્ચ ફિલ્મ ઉદ્યોગ</strong>ને તેમનું સન્માન કરવાનું સૂઝ્યું ત્યારે મેલિઝની દેશવ્યાપી ખોજ ચાલી. કહે છે કે કોઈક પર્યટનસ્થાને, કોઈક મનોરંજન પાર્કની બહાર કંગાલ હાલતમાં મેલિઝ કેન્ડી વેચી રહ્યા હતા!!!</p>
<p>બરબાદીના છેલ્લે પગથિયે બેઠેલ ફિલ્મનિર્માતા મેલિઝને <strong>ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન The Legion of Honor</strong> થી નવાજવામાં આવ્યા!</p>
<p>.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[યુરોપનો દેશ ફિનલેન્ડ]]></title>
<link>http://gujarat1.wordpress.com/?p=187</link>
<pubDate>Wed, 30 Apr 2008 11:11:35 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/?p=187</guid>
<description><![CDATA[.
યુરોપ ખંડમાં આવેલ દેશ ફિનલેન્ડની રાજ]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p><strong>યુરોપ ખંડ</strong>માં આવેલ દેશ <strong>ફિનલેન્ડ</strong><strong></strong>ની રાજધાની<strong> હેલસિન્કી</strong> છે.</p>
<p>ફિનલેન્ડની કેટલીક અવનવી વાતો આશ્ચર્ય પ્રેરે તેવી છે.</p>
<p><strong>ફિનલેન્ડ</strong>નો 65% પ્રદેશ કોનિફર જંગલોથી છવાયેલો છે. ફિનલેન્ડમાં 1,80,000 થી પણ વધુ નાનાં-મોટાં (પાંચસો વર્ગ-મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતાં) તળાવો છે. દેશમાં 1.80,000 જેટલા નાના-મોટા બેટ કે દ્વીપ છે. છે. તેમાંથી 20,000 તો મધ્યમથી મોટાં કદનાં તળાવો છે.</p>
<p>ફિનલેન્ડમાં <strong>મોબાઇલ ફોન</strong>ની બોલબાલા છે. દેશના કુલ ટેલિફોન કનેક્શનના 55% જેટલા કનેક્શન મોબાઇલ કનેક્શન્સ  છે. ફિનલેન્ડના આશરે 90% જેટલા કુટુંબો પાસે મોબાઇલ કનેક્શન છે.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[નવા દેશો, નવી રાજધાનીઓ]]></title>
<link>http://gujarat1.wordpress.com/?p=184</link>
<pubDate>Fri, 29 Feb 2008 02:44:16 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/?p=184</guid>
<description><![CDATA[.
*
બ્રાટીસ્લેવા (Bratislava) કયા દેશની રાજધાન]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>*</p>
<p style="background:#f8fcff;margin:0;"><span style="font-family:Shruti;"><strong>બ્રાટીસ્લેવા </strong></span><span><font face="Times New Roman"><strong>(Bratislava)</strong> </font></span><span style="font-family:Shruti;">કયા દેશની રાજધાની છે? </span></p>
<p style="background:#f8fcff;margin:0;"><span style="font-family:Shruti;">આવો પ્રશ્ન સાંભળી કોઇનો પણ ચહેરો અજ્ઞાનની શરમથી ફિક્કો પડશે. પણ ભાઈ! આવા અજ્ઞાન પાછળ ખાસ શરમાવા જેવું નથી. છેલ્લાં પંદર-વીસ વર્ષોમાં દુનિયા એવી તો બદલાઈ રહી છે કે નવા દેશો, નવી રાજધાનીઓ, નવાં શહેરો, નવાં-જૂનાં નામો સૌને હેરાન-પરેશાન કરી રહ્યાં છે. </span></p>
<p style="background:#f8fcff;margin:0;"><span style="font-family:Shruti;"><strong></strong></span></p>
<p style="background:#f8fcff;margin:0;"><span style="font-family:Shruti;"><strong>યુરોપ ખંડ</strong>ના <strong>ઝેકોસ્લોવાકિયા</strong> દેશનું નામ આપ જાણો છો ને? </span></p>
<p style="background:#f8fcff;margin:0;"><span style="font-family:Shruti;"></span></p>
<p style="background:#f8fcff;margin:0;"><span style="font-family:Shruti;">બીજા વિશ્વયુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલો ઝેકોસ્લોવાકિયા દેશ </span><span><font face="Times New Roman">‘</font></span><span style="font-family:Shruti;">વેલ્વેટ રેવોલ્યુશન</span><span><font face="Times New Roman">’</font></span><span style="font-family:Shruti;"> દ્વારા <strong>સોવિયેટ સંઘ - રશિયા</strong>ની સામ્યવાદી ચંગુલમાંથી <strong>1989</strong>માં મુક્ત થયો. ચાર જ વર્ષ પછી, 1993માં <span> </span>ઝેકોસ્લોવાકિયાના બે ટુકડા થયા. </span></p>
<p style="background:#f8fcff;margin:0;"><span style="font-family:Shruti;"></span></p>
<p style="background:#f8fcff;margin:0;"><strong><span style="font-family:Shruti;">પરિણામે, પહેલી જાન્યુઆરી, 1993ના રોજ યુરોપના નકશા પર બે સ્વતંત્ર નવા દેશ અસ્તિત્વમાં આવ્યા: એક ઝેક </span><span><font face="Times New Roman">(Czech Republic)</font></span><span style="font-family:Shruti;">, બીજો સ્લોવાકિયા</span></strong><span><font face="Times New Roman"><strong> (Slovakia</strong>)</font></span><span style="font-family:Shruti;">. </span></p>
<p style="background:#f8fcff;margin:0;"><span style="font-family:Shruti;"></span></p>
<p><span style="font-family:Shruti;"><strong>ઝેકની રાજધાની પ્રાગ (પ્રેગ); જ્યારે સ્લોવાકિયાની રાજધાની બ્રાટીસ્લેવા.</strong><span><strong> </strong> </span>**<span>  </span>*<span>  </span>* </span><span></span></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[એશિયાની અગ્રીમ મેડીકલ કોલેજના પ્રણેતા: એક ગુજરાતી]]></title>
<link>http://gujarat1.wordpress.com/2008/01/08/gmcollege/</link>
<pubDate>Tue, 08 Jan 2008 06:07:03 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2008/01/08/gmcollege/</guid>
<description><![CDATA[*
.
એશિયાની અગ્રીમ મેડીકલ કોલેજના પ્રણ]]></description>
<content:encoded><![CDATA[<p>*</p>
<p>.</p>
<p><strong>એશિયાની અગ્રીમ મેડીકલ કોલેજના પ્રણેતા: એક </strong><strong>ગુજરાતી</strong></p>
<p><strong>"મધુસંચય" </strong>ના વાચકોને ગર્વ થશે કે <strong>મુંબઈ</strong>ની <strong>ગ્રાંટ મેડીકલ કોલેજ</strong>ના પ્રણેતા-દાતા એક <strong>હિંદુસ્તાની ગુજરાતી પારસી</strong> સજ્જન હતા.</p>
<p><strong>ભારત</strong>માં જ નહીં, <strong>એશિયા</strong>ભરમાં પાશ્ચાત્ય તબીબી શિક્ષણની સૌ પ્રથમ મેડીકલ કોલેજોમાંની એક તે <strong>મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજ</strong>.</p>
<p><strong>મુંબઈ</strong>ના ગવર્નર તરીકે <strong>ઈ. સ. 1834</strong>માં સર <strong>રોબર્ટ ગ્રાંટ</strong> નિમાયા. ગવર્નર રોબર્ટ ગ્રાંટની ઈચ્છા મુંબઈ શહેરને હોસ્પિટલ અને મેડીકલ કોલેજની સુવિધા પૂરી પાડવાની હતી.</p>
<p>મુંબઈના <strong>સર જમશેદજી જીજીભોય</strong> નામના પ્રતિષ્ઠિત <strong>ગુજરાતી પારસી વેપારી</strong>એ <strong>1838</strong>માં મુંબઈમાં અદ્યતન હોસ્પિટલ ઊભી કરવા રૂપિયા એક લાખનું દાન આપ્યું.</p>
<p>સર જમશેદજી જીજીભોયના દાનમાંથી મુંબઈને <strong>1845</strong>માં જનરલ હોસ્પિટલ તથા તબીબી શિક્ષણ માટે  "સ્કૂલ ઓફ પ્રેક્ટિસ" મળ્યાં.</p>
<p><strong>રોબર્ટ ગ્રાંટ અને જમશેદજી જીજીભોયના પ્રયત્નો</strong><strong>થી</strong> <strong> બનેલ મુંબઈની આ સંસ્થાઓ સર જે. જે. હોસ્પિટલ તેમજ ગ્રાંટ મેડીકલ કોલેજને નામે તબીબી ક્ષેત્રે એશિયામાં જાણીતી થઈ.</strong></p>
<p><strong></strong><br />
* *</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનન્યા/071222/ગુજરાતી નેટ જગત]]></title>
<link>http://gujarat5.wordpress.com/2007/12/22/gnjagat-2/</link>
<pubDate>Sat, 22 Dec 2007 05:53:25 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat5.wordpress.com/2007/12/22/gnjagat-2/</guid>
<description><![CDATA[*અનન્યા/071222/ગુજરાતી નેટ જગત
. 
ગુજરાતી ન]]></description>
<content:encoded><![CDATA[<p>*<br /><strong>અનન્યા/071222/ગુજરાતી નેટ જગત</strong></p>
<p><strong>. </strong></p>
<p><strong>ગુજરાતી નેટ જગત</strong>ના બ્લોગ્સના નામોથી છેતરાવાનો વખત આવી ગયો છે!</p>
<p>આપણા મિત્રો પાસે બ્લોગનાં “નામ ખૂટી જવાથી (!)” હવે ગુજરાતી ઇંટરનેટ પર આપને એક જ નામનાં અનેક બ્લોગ્સ જોવા મળશે ! ! !</p>
<p>હવે આપને એક નહીં, બે-પાંચ “<strong>લયસ્તરો</strong>” જોવા મળે તો નવાઈ ન પામતા! <strong>વર્ડપ્રેસ</strong> પર “લયસ્તરો” બ્લોગનો વાઘો પહેરી અન્ય એક બ્લોગ આવી પહોંચ્યો છે! ગઈ કાલે સુરતથી ડો. વિવેકભાઈનો મારા પર ફોન હતો, ત્યારે મેં તેમના ધ્યાન પર આ વાત મૂકી. “લયસ્તરો”ના સંચાલક ખુદ પોતાના બીજા નામધારીથી અજાણ હતા! ચાલો, આ એક વાત.</p>
<p>હવે આગળ વધીએ.</p>
<p><strong>વર્ડપ્રેસ </strong>પર “<strong><a title="Madhusanchay" target="_blank" href="http://gujarat1.wordpress.com">મધુસંચય</a></strong>” દોઢ વર્ષથી નિયમિત પ્રકાશિત થાય છે. હવે તેનો પણ જોડિયો ભાઇ – બીજો ‘મધુસંચય’ બ્લોગ – વર્ડપ્રેસ પર જ આવી ગયો છે!</p>
<p>ટૂંક સમયમાં બે-પાંચ “અનામિકા”, “અનુપમા” કે  “અનન્યા” આવી જશે તો નવાઈ નહીં! મારા બ્લોગર મિત્રો! આની ગંભીરતા આપને સમજાય છે? આવા તો અન્ય જટિલ પ્રશ્નો ખડા થઈ રહ્યા છે. કોઇ મિત્ર આવા પ્રશ્નો પ્રત્યે ગંભીરતા દર્શાવી તેના નિવારણ માટેના ઉપાયો સૂચવી શકશે? </p>
<p>મિત્રો! <a title="Blog Theft" target="_blank" href="http://gujarat1.wordpress.com/2007/09/28/blogtheft/ "><strong>ગુજરાતી નેટ જગત સામે આવનાર પ્રશ્નો</strong></a>  માટે હું આપને સમય સમય પર સાવધાન કરતો રહ્યો છું.</p>
<p>કદાચ ગુજરાતી ભાષાના અન્ય કોઇ બ્લોગ પર જે બાબત – <strong><a target="_blank" href="http://gujarat1.wordpress.com/2007/11/13/gnetjagat10/">ગુજરાતી નેટ જગતની વિશેષતાઓ અને સમસ્યાઓની બાબત </a></strong>– આટલી   ચર્ચાઈ નથી તે  વાત મારા બ્લોગ્સ પર નિયમિત ચર્ચાતી રહી છે.</p>
<p>હું હંમેશા આપના પ્રતિભાવોની, ચર્ચાની, સહકારની અપેક્ષા રાખું છું. હું આપને ફરી એક વાર વિનંતી કરું છું કે, આવો! મિત્રો! વાત વકરી જાય તે પહેલાં એક થાઓ! * અનન્યા/071222/ગુજરાતી નેટ જગત/હરીશદવે* * *</p>
<p>*</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ડેવિડ લીનની ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ” ]]></title>
<link>http://gujarat1.wordpress.com/2007/12/04/bridgeonrk/</link>
<pubDate>Mon, 03 Dec 2007 23:35:09 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2007/12/04/bridgeonrk/</guid>
<description><![CDATA[.
ડેવિડ લીનની ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p><strong>ડેવિડ લીનની ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ”</strong></p>
<p>1957માં <strong>અમેરિકા</strong>ના <a TITLE="Hollywood" TARGET="_blank" HREF="http://gujarat5.wordpress.com/2007/11/24/gk/"><font COLOR="#ff0000"><strong>હોલિવુડ</strong></font></a> <strong>(Hollywood, USA)</strong> ના<strong> સિનેમા ઉદ્યોગ</strong>ના નામાંકિત ફિલ્મ દિગ્દર્શક  <strong><font COLOR="#000000">ડેવિડ લીન</font></strong><strong> (David Lean</strong>) ની જાણીતી ફિલ્મ “<strong><a TITLE="Bridge On the River Kwai" TARGET="_blank" HREF="http://gujarat2.wordpress.com/2007/09/13/anamika29/"><font COLOR="#ff0000">ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ</font></a></strong>” (<strong>The Bridge on the River Kwai</strong>) રજૂ થઈ.</p>
<p>1945માં “The Blithe Spirit”  જેવી નોંધનીય ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર ડેવિડ લીનની “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ”માં <strong>એલેક ગિનેસ, વિલિયમ હોલ્ડેન અને જેક હોકિન્સ </strong>જેવા સ્ટાર અભિનેતાઓ હતા.</p>
<p>આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય <font COLOR="#000000"><strong>એકેડેમી એવોર્ડઝ – ઓસ્કાર  એવોર્ડઝ </strong></font>–  (Academy or  Oscar Awards) એનાયત થયા હતા. પ્રથમ તો વર્ષની <strong>શ્રેષ્ઠ ફિલ્મ </strong>તરીકેનો ઓસ્કાર એવોર્ડ, બીજો ડેવિડ લીનને શ્રેષ્ઠ નિર્દેશન માટે <strong>બેસ્ટ ડાયરેક્ટર</strong>નો ઓસ્કાર તથા ત્રીજો અભિનય માટે એક્ટર એલેક ગિનેસને <strong>શ્રેષ્ઠ અભિનેતા (બેસ્ટ એક્ટર)</strong> નો ઓસ્કાર –  આમ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ”  ફિલ્મ મહત્વના એકેડેમી (ઓસ્કાર) એવોર્ડઝ જીતી ગઈ હતી.</p>
<p>.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-10]]></title>
<link>http://gujarat1.wordpress.com/2007/11/13/gnetjagat10/</link>
<pubDate>Tue, 13 Nov 2007 09:57:36 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2007/11/13/gnetjagat10/</guid>
<description><![CDATA[.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી ને]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p><strong><span style="font-family:Shruti;">બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત</span><span><font face="Times New Roman">-</font></span><span style="font-family:Shruti;">10</span><span></span></strong></p>
<p style="margin:0;" class="MsoNormal"><strong><span style="font-family:Shruti;">(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)</span></strong></p>
<p style="margin:0;" class="MsoNormal"><strong><span style="font-family:Shruti;"></span></strong></p>
<p><strong><span style="font-family:Shruti;"></span><span> </span></strong><span><font face="Times New Roman"> </font></span></p>
<p style="margin:0;" class="MsoNormal"><span style="font-family:Shruti;">ગુજરાતી નેટ જગતની એક અસ્વીકાર્ય ઊણપ પ્રતિભાવ (કોમેન્ટ) ના અપૂરતા ઉપયોગની છે. </span></p>
<p style="margin:0;" class="MsoNormal"><span style="font-family:Shruti;">આપણે ગુજરાતી બ્લોગરમિત્રો અને વાચકો હજી કોમેન્ટસના પ્રયોજનનો પૂરો ફાયદો લઈ શક્યા નથી. અન્ય ભાષાઓના બ્લોગ્સ પર કોમેન્ટસની ઉપયોગિતા સફળતાપૂર્વક<span>  </span>સિદ્ધ થઈ છે (દુર્ભાગ્યે અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં તેનાં વરવાં પરિણામો પણ જોવા મળે છે તે એક અલગ વાત). </span></p>
<p><span style="font-family:Shruti;">પરંતુ આપણે ઈચ્છીએ કે બ્લોગ પર સારી પોસ્ટ મૂકાય તેના પર સુજ્ઞ વાચકો પૂર્વગ્રહોથી મુક્ત રહી સુયોગ્ય પ્રતિભાવ આપે; ક્યારેક તે પ્રતિભાવ ધ્યેયલક્ષી, તંદુરસ્ત ચર્ચા જન્માવે; પરસ્પર વિચાર વિનિમયથી સમજ ખીલે, દ્રષ્ટિ વિકસે કે જ્ઞાનમાં વૃદ્ધિ થાય. બીજી વાત </span><span><font face="Times New Roman">–</font></span><span style="font-family:Shruti;"> સુયોગ્ય પ્રતિભાવથી પોસ્ટમાં ખૂટતી કડીઓ ઉમેરી શકાય. પૂરક માહિતી દ્વારા પોસ્ટના કન્ટેન્ટને માહિતીસભર કે જ્ઞાનવર્ધક કે રોચક પણ બનાવી શકાય. ભવિષ્યના સર્જકો અને વાચકો માટે આવી કોમેન્ટસ વરદાનરૂપ બની રહે.<span>  </span></span></p>
<p><span style="font-family:Shruti;"><span></span>વડીલ શ્રી માનવંતભાઈએ કેટલાયે બ્લોગ્સ પર સંખ્યાબંધ કોમેન્ટસ દ્વારા નવોદિતોને પણ પ્રોત્સાહિત કર્યા છે. ડો. વિવેકભાઈ ટેલર તથા શ્રી જુગલકિશોરભાઈ વ્યાસ, શ્રી સુરેશભાઈ જાની અને અન્ય ઘણા જાગૃત બ્લોગર્સ પોતાની કોમેન્ટસ દ્વારા ગુજરાતી નેટ જગત પર રસ જન્માવતાં રહ્યાં છે. </span></p>
<p><span style="font-family:Shruti;">આમ, વાચકમિત્રો <span> </span>સારા વાચનને આવકારે અને તેના પર ઉચિત પ્રતિભાવ આપતા રહે, પ્રોત્સાહન આપતા રહે તે જરૂરી છે. </span></p>
<p><span style="font-family:Shruti;">ગુજરાતી નેટ જગતની આવતી કાલ તેના આજના સર્જકો, બ્લોગર્સ તથા વાચકો પર નિર્ભર છે.<span> </span></span></p>
<p><span style="font-family:Shruti;"><span>*  **  *</span></span></p>
<p><span style="font-family:Shruti;"><span></span><strong>તા.ક.</strong> આજે </span><span><font face="Times New Roman">“</font></span><span style="font-family:Shruti;">બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત</span><span><font face="Times New Roman">”</font></span><span style="font-family:Shruti;"><span>  </span>શ્રેણીનો દસમો હપ્તો પ્રકાશિત થયો. અહીં આ શ્રેણીને હાલ પૂરતો વિરામ આપીએ છીએ. ભવિષ્યમાં જરૂર જણાશે તો યોગ્ય સમયે તેને આગળ ધપાવીશું. આભાર.<span>  </span>** *<span>   </span>*</span><span></span></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત–9]]></title>
<link>http://gujarat1.wordpress.com/2007/10/31/gnetjagat9/</link>
<pubDate>Wed, 31 Oct 2007 04:51:51 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2007/10/31/gnetjagat9/</guid>
<description><![CDATA[બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી ને]]></description>
<content:encoded><![CDATA[<p><strong><span STYLE="font-family: Shruti">બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત</span><span><font FACE="Times New Roman">–</font></span><span STYLE="font-family: Shruti">9</span></strong></p>
<p><span STYLE="font-family: Shruti"></span><span></span><strong><span STYLE="font-family: Shruti">(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)</span><span></span><span><font FACE="Times New Roman"> </font></span></strong></p>
<p><span></span><span STYLE="font-size: 10pt; font-family: Shruti">આપણો એક મહત્વનો ઉદ્દેશ ગુજરાતી નેટ જગતને લોકભોગ્ય બનાવવાનો પણ છે. તે માટે વિષયવસ્તુ </span><span>(Content)</span><span STYLE="font-size: 10pt; font-family: Shruti"> તથા સાઇટ ડિઝાઇન</span><span> (Site design)</span><span STYLE="font-size: 10pt; font-family: Shruti"> મહત્વનાં ગણાય. </span></p>
<p><span STYLE="font-size: 10pt; font-family: Shruti">આપણે સાઇટની સુયોગ્ય ડિઝાઈનનો વિચાર કરીએ. બ્લોગિંગની વાત કરીએ તો <strong><a TITLE="WORDPRESS" HREF="http://www.wordpress.com" TARGET="_blank">વર્ડપ્રેસ</a> </strong>ઉપરાંત <strong>ઇન્ટરનેટ</strong> પર અન્યત્ર પણ ગુજરાતી બ્લોગ્સ પ્રકાશિત કરી શકાય છે.  <strong><a TITLE="Blogger Blogspot" HREF="http://blogspot.com" TARGET="_blank">બ્લોગર - બ્લોગસ્પોટ</a></strong>  અને <strong>વર્ડપ્રેસ</strong>ની પોતપોતાની આગવી વિશેષતાઓ છે. </span></p>
<p><span STYLE="font-size: 10pt; font-family: Shruti"><strong>વર્ડપ્રેસ</strong> અને <strong>બ્લોગસ્પોટ</strong> પર આપની પાસે વિવિધ થીમ્સ (ટેમ્પ્લેટ્સ) નો ઢગલો છે; તેમાંથી આપે પસંદગી કરવાની છે. આપ વિષયવસ્તુ પ્રમાણે, વાચકોની સુગમતા ધ્યાનમાં રાખી થીમ પસંદ કરશો. </span></p>
<p><span STYLE="font-size: 10pt; font-family: Shruti"></span><strong><span>“</span><span STYLE="font-size: 10pt; font-family: Shruti">નેવિગેશન</span><span>”</span></strong><span STYLE="font-size: 10pt; font-family: Shruti">ને પૂરતું મહત્વ આપશો. વાચકો કઈ રીતે આપની કેટેગરી કે પોસ્ટ સુધી સરળતાથી પહોંચી શકે? એક કેટેગરી કે વિભાગ કે પોસ્ટ પરથી અન્ય પર કઈ રીતે સુગમતાથી જઈ શકે? આવા પ્રશ્નો વિચારશો. </span></p>
<p><span STYLE="font-size: 10pt; font-family: Shruti">એક અગત્યની વાત, આપની પ્રત્યેક પોસ્ટનાં શીર્ષક અને </span><span><strong>“પોસ્ટ સ્લગ" (Post Slug)</strong> </span><span STYLE="font-size: 10pt; font-family: Shruti"> અર્થપૂર્ણ રાખજો. <span>“પોસ્ટ સ્લગ"</span> (પોસ્ટની આગવી ઓળખ આપતું એડ્રેસ) અંગ્રેજી ભાષામાં જ રાખશો અને શક્ય હોય તો ટૂંકું છતાં અર્થપૂર્ણ રાખશો. </span></p>
<p><span STYLE="font-size: 10pt; font-family: Shruti">એક વાત બ્લોગ્સને ઉચિત રીતે લિંક કરવાની છે. આપણે વિભિન્ન બ્લોગ્સ પર પોસ્ટસ પ્રકાશિત કરીએ છીએ, તેને યોગ્ય <strong>કેટેગરી કે ટેગ</strong> આપીએ તો વાચકને ઘણી સુગમતા રહેશે.<span>  </span>બીજું, સમાન વિષય પરની, પરસ્પર સંબંધ ધરાવતી અથવા એકબીજાની પૂરક માહિતી આપતી પોસ્ટસ પરસ્પર લિંક કરવી ઈચ્છનીય છે. </span></p>
<p><span STYLE="font-size: 10pt; font-family: Shruti">આવા કેસમાં, આપના બ્લોગ પરની પોસ્ટને આપ અન્ય કોઈના બ્લોગની પોસ્ટ સાથે લિંક કરો તે હિતાવહ છે. </span></p>
<p><span STYLE="font-size: 10pt; font-family: Shruti">ઉદાહરણ તરીકે આપ <strong>કવિ નર્મદ</strong> વિશે આપના બ્લોગ પર લખો છો, તો આપ આપની પોસ્ટને શ્રી સુરેશભાઈ જાનીના </span><span>“</span><span STYLE="font-size: 10pt; font-family: Shruti"><strong><a TITLE="SAARSWAT" HREF="http://sureshbjani.wordpress.com" TARGET="_blank">ગુજરાતી સારસ્વત પરિચય</a></strong></span><span>”</span><span STYLE="font-size: 10pt; font-family: Shruti">ની કવિ નર્મદની પોસ્ટ સાથે લિંક કરી શકો છો. ગઝલકાર શ્રી <strong>રઇશ મનીઆર</strong> (રઈશ મનીયાર) ની  તાજેતરની ગઝલ આપે આપના બ્લોગ પર મૂકી હોય, તો જ્યાં શ્રી મનીઆરની અન્ય સુંદર ગઝલો પ્રકાશિત થઈ છે તેવા ડો.ધવલભાઈ- ડો. વિવેકભાઈના <span> </span></span><span>“</span><span STYLE="font-size: 10pt; font-family: Shruti"><strong><a TITLE="Layastaro" HREF="http://layastaro.com" TARGET="_blank">લયસ્તરો</a></strong></span><span>”</span><span STYLE="font-size: 10pt; font-family: Shruti"> કે અન્ય બ્લોગ્સને જરૂરથી લિંક આપી શકો. આપની નાનકડી લિંકથી વાચકને કેવો ખજાનો મળી જશે! </span></p>
<p><span STYLE="font-size: 10pt; font-family: Shruti">આવા અન્ય કેટલાક મુદ્દાઓ આપણે ચર્ચી શકીએ. ટેકનીકલ જાણકારી ધરાવતા બ્લોગર મિત્રો વિશેષ પ્રકાશ પાડી શકે? આભાર.</span></p>
<p><span STYLE="font-size: 10pt; font-family: Shruti">. </span></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-8]]></title>
<link>http://gujarat1.wordpress.com/2007/10/23/guj_netjgat8/</link>
<pubDate>Tue, 23 Oct 2007 04:38:45 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2007/10/23/guj_netjgat8/</guid>
<description><![CDATA[.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી ને]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p><font face="Times New Roman"><strong><span>બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત</span>-8</strong></font></p>
<p><strong><span style="font-family:Shruti;">(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)</span></strong></p>
<p><strong><span style="font-family:Shruti;"></span><span></span></strong><span style="font-size:12pt;font-family:Shruti;">છેલ્લા થોડા દિવસ દરમ્યાન મેં ઇન્ટરનેટ પર વિવિધ બ્લોગ્સનો જિજ્ઞાસાપૂર્વક અભ્યાસ કર્યો. <strong><a target="_blank" href="http://www.wordpress.com" title="Wordpress">વર્ડપ્રેસ</a></strong> અને <strong><a target="_blank" href="http://www.blogspot.com" title="Blogspot">બ્લોગસ્પોટ</a></strong> પર મેં ખાસ ધ્યાન આપ્યું. તેમાંય <strong>વર્ડપ્રેસ</strong>ના બ્લોગ્સનો મેં વિશેષ અભ્યાસ કર્યો.</span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;"><strong>વર્ડપ્રેસ </strong>પર મેં <strong>ઈંગ્લિશ</strong> અને <strong>હિન્દી</strong> ઉપરાંત <strong>ફ્રેંચ, જર્મન, સ્પેનિશ, પોર્ટુગીઝ</strong> આદિ ભાષાઓના ટોપ બ્લોગ્સ/ ટોપ પોસ્ટ્સની મુલાકાત લીધી. બે-ત્રણ અઠવાડિયા સુધી મેં તુલનાત્મક અભ્યાસ કર્યો. વર્ષો અગાઉ શીખેલ જર્મન અને ફ્રેંચનું ભાંગ્યુંતૂટ્યું જ્ઞાન જરા મદદે આવ્યું.</span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;"> ધીરજથી, ખંતથી વિદેશી ભાષાઓના બ્લોગ્સ કન્ટેન્ટને સમજવા મારી સૂઝબૂઝ પ્રમાણે પ્રયત્ન કર્યો ઈંગ્લીશ અને હિંદીના બ્લોગ્સની છણાવટ હમણાં નહીં કરીએ. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;"><strong>વિદેશી ભાષાઓના બ્લોગ્સ</strong> અને <strong>ગુજરાતી ભાષાના બ્લોગ્સ</strong>ની પ્રારંભિક તુલનામાં મને આ મુખ્ય મુદ્દાઓ નજરે ચડ્યા: </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;">(1) ગુજરાતી ભાષાના બ્લોગ્સના શીર્ષકો </span><span style="font-size:12pt;font-family:'Times New Roman';">(Titles / Headings)</span><span style="font-size:12pt;font-family:Shruti;"> સચોટ, સૂચક અને સાહિત્યિક લાગે. તે દ્રષ્ટિએ વિદેશી ભાષાઓના શીર્ષકો ઓછા માર્મિક જણાયા. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;">(2) ગુજરાતી ભાષાના આપણા ઘણા બ્લોગ્સ સાહિત્ય પર કેન્દ્રિત છે. </span><span style="font-size:12pt;font-family:Shruti;">વિદેશી ભાષાઓના મોટા ભાગના બ્લોગ્સ મનોરંજન, શોખ, મ્યુઝિક, વિજ્ઞાન-ટેકનોલોજી, રાજકારણ અને વર્તમાન જગત પર આધારિત જણાયા. સાહિત્યની દ્રષ્ટિએ નોંધપાત્ર બ્લોગ્સ ભાગ્યે જ નજરે પડ્યા!</span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;"> (3)</span><span style="font-size:12pt;font-family:Shruti;"> સંસ્કારિતા અને નૈતિકતાના ધોરણોની દ્રષ્ટિએ ગુજરાતી ભાષાના આપણા બ્લોગ્સ ચાર વેંત અદ્ધર અને સદ્ધર છે. આ મુદ્દે વિદેશી ભાષાઓના બ્લોગ્સ ઊણા ઉતરતા જણાયા. વિદેશી સમાજના સ્વચ્છંદી વાતાવરણને સ્વીકારીએ તો પણ શબ્દોની વિવેકહીનતા અને અભિવ્યક્તિનું છીછરાપણું અવશ્ય ખટકે. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;">(4) ગુજરાતી ભાષાના બહુ ઓછા બ્લોગ્સ વાચકોને વિશ્વના વર્તમાન પ્રવાહોથી માહિતગાર કરે છે. જ્યારે ઘણા વિદેશી બ્લોગ્સ તેમના દેશ અને દુનિયાના સાંપ્રત પ્રવાહોને ચર્ચતા રહે છે. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;">(5) ગુજરાતી ભાષાના બ્લોગ્સ પર આધુનિક ટેકનોલોજી અને અદ્યતન ઉપકરણોની માહિતી તમને મુશ્કેલીથી મળશે. વિદેશી ભાષાના બ્લોગ્સ પર આ વિષે પ્રચૂર માત્રામાં માહિતી મળી શકે. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;">આ સિવાય ઘણા મુદ્દાઓ પર તુલના થઈ શકે છે. કોઈ ઊંડાણમાં અભ્યાસ કરશે તો જાણશે કે <span> </span>બંને પક્ષે મર્યાદાઓ અને વિશેષતાઓની ખોટ નથી. પણ તેમાં સર્વ વાચકોને રસ ન પડે તેથી હું હાલ ચર્ચતો નથી. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;"><strong>મારા બ્લોગર મિત્રો! આપ સૌએ ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાને ગૌરવ બક્ષ્યું છે.</strong> આપના બ્લોગ્સ દ્વારા આપ ગુજરાતી નેટ જગતના વિકાસનો પાયો રચી રહ્યા છો. આપ સૌ અભિનંદનના અધિકારી છો.</span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;"> એક નમ્ર વિનંતી - આપ ઉપરના મુદ્દાઓ વિષે વિચારશો. અન્ય ઘણા મુદ્દા આપના મનમાં ઊઠશે. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;"><strong>આપણે યોગ્ય બાબતો સમજદારીથી, હકારાત્મક અભિગમથી ચર્ચતા રહીશું તો ગુજરાતી નેટ જગતને સાચી દિશામાં લઈ જઈ શકીશું.</strong></span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;">.</span></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અમદાવાદના પ્રથમ મેયર: ચીનુભાઈ ચીમનલાલ]]></title>
<link>http://gujarat1.wordpress.com/2007/01/21/chinubhai_meyar/</link>
<pubDate>Sun, 21 Jan 2007 10:36:26 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2007/01/21/chinubhai_meyar/</guid>
<description><![CDATA[.
અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ ]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>અમદાવાદ શહેરમાં <strong>અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન</strong>ના <strong>પ્રથમ મેયર</strong> <strong>શેઠ ચીનુભાઈ ચીમનલાલ.</strong></p>
<p>અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ <strong>શેઠ રણછોડલાલ છોટાલાલ</strong> હતા. બેરોનેટ ઉદયન ચિનુભાઈના આ પૂર્વજ રણછોડલાલ છોટાલાલ ગુજરાતના પ્રથમ મિલમાલિક.</p>
<p><strong>સરદાર વલ્લભભાઈ પટેલ</strong> 1924-1928 દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહ્યા હતા. આમ, મેયર ચીનુભાઈ ચીમનલાલને દૂરંદેશી, કર્તવ્યનિષ્ઠ પુરોગામીઓએ ચીંધેલી દિશામાં કાર્યો આગળ ધપાવવાનાં હતાં.</p>
<p>અમદાવાદમાં સંસ્કાર-પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા વિવિધ કેન્દ્રો  વિકસાવવામાં ચીનુભાઈ ચીમનલાલનું પ્રદાન નોંધનીય છે. તે સમયે ભારત સરકારે <strong>ચંદીગઢ</strong> શહેરના આયોજનનું કાર્ય <strong>ફ્રાંસ</strong>ના વિશ્વપ્રસિદ્ધ સ્થપતિ (આર્કિટેક્ટ) <strong>લા કોર્બુઝિયર</strong>ને સોંપ્યું હતું. મેયર ચીનુભાઈએ ફ્રેંચ આર્કિટેક્ટ લા કોર્બુઝિયરને અમદાવાદ આમંત્રી <strong>સંસ્કારકેન્દ્ર મ્યુઝિયમ</strong>નું આયોજન કરાવ્યું. આશ્રમ રોડ પર મિલ માલિક મંડળની ઓફિસનું બિલ્ડિંગ પણ લા કોર્બુઝિયરની દેન.</p>
<p>ચીનુભાઈના મેયરપદ દરમ્યાન <strong>ઈંગ્લેંડના મહારાણી ક્વીન એલિઝાબેથ (બીજા)</strong> અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તત્કાલીન <strong>વડાપ્રધાન જવાહરલાલ નહેરુ</strong> તો અમદાવાદના ઝડપી વિકાસથી ભારે પ્રભાવિત થયા હતા. નહેરુએ  <strong><a HREF="http://gujarat2.wordpress.com/2007/01/21/anamika15/" TARGET="_blank">મેયર ચીનુભાઈ</a></strong> માટે પ્રશંસાપુષ્પો વેરેલાં છે. બાળકપ્રેમી જવાહરલાલ નહેરુ કાંકરિયા ઝૂ તથા બાલવાટિકાથી  મંત્રમુગ્ધ થયેલા.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ગુજરાતમાં સોંઘવારી ?]]></title>
<link>http://gujarat1.wordpress.com/2007/01/17/songhavari/</link>
<pubDate>Wed, 17 Jan 2007 08:41:21 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2007/01/17/songhavari/</guid>
<description><![CDATA[.
અઢારમી સદીના છેલ્લા દશકાની ગુજરાતની ]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>અઢારમી સદીના છેલ્લા દશકાની ગુજરાતની આર્થિક વ્યવસ્થામાં સૌને જરૂર રસ પડે.</p>
<p>ભારતમાં, ગુજરાતમાં પ્રથમ અંગ્રેજ કોઠી સુરતમાં સ્થપાઈ હતી. વળી સુરત મહત્વનું બંદર હોવાથી  અર્થવ્યવસ્થા પર સુરતનો ખાસ પ્રભાવ હતો. તે સમયે સુરતી રૂપિયાનું ચલણ મહત્વનું હતું.</p>
<p>રૂપિયાનો સિક્કો  ચાંદીનો બનતો. અર્ધો રૂપિયો(આઠ આની), પાવલી (ચાર આની) અને બે આની પણ ચાંદીના. પરંતુ એક આનીનો સિક્કો તથા પૈસો તાંબાનાં બનતાં.</p>
<p>એક રુપિયાના સોળ આના. પણ સૌથી નાનું ચલણ કોડીનું.</p>
<p>બે કોડીની એક બદામ. છ બદામની એક દમડી. સો બદામનો એક પૈસો.</p>
<p>તે સમયે ચાળીસ શેર બરાબર એક મણ. આમ, એક મણ બરાબર લગભગ વીસ કિલો ગણી શકાય.</p>
<p>તે સમયની સોંઘવારી આપણને આશ્ચર્યમાં ડૂબાદી દે!</p>
<p>ઘઉં ........................  ચાર આને મણ<br />
બાજરી ...................    ત્રણ આને મણ<br />
દૂધી/કોળું  ...............      બે આને મણ<br />
દૂધ ........................   છ આને મણ<br />
ખાંડ  ......................   બે રૂપિયે મણ<br />
તેલ  ......................   બે રૂપિયે મણ<br />
ઘી   .......................  ચાર રૂપિયે મણ</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[શેઠ કસ્તુરભાઈ લાલભાઈના પૂર્વજો ]]></title>
<link>http://gujarat1.wordpress.com/2007/01/09/kasturbhai_lalbhai/</link>
<pubDate>Tue, 09 Jan 2007 04:20:40 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2007/01/09/kasturbhai_lalbhai/</guid>
<description><![CDATA[.
અમદાવાદ શહેરના નગરશ્રેષ્ઠી, નામાંકિ]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>અમદાવાદ શહેરના નગરશ્રેષ્ઠી, નામાંકિત ઉદ્યોગપતિ, કેળવણીકાર અને દીર્ઘદ્રષ્ટા સમાજસેવક <strong><a HREF="http://gujarat3.wordpress.com/2007/01/09/kasturbhai_lalabhai/" TARGET="_blank">શેઠ કસ્તુરભાઈ લાલભાઈ</a></strong>ને આપણે સૌ ગુજરાતીઓ ઓળખીએ.</p>
<p>શેઠ કસ્તુરભાઈ લાલભાઈનું કુટુંબ બારેક પેઢીથી ગુજરાતનું નામ રોશન કરતું રહ્યું છે. શેઠ કસ્તુરભાઈના પૂર્વજોનો કીર્તિવંત  ઈતિહાસ છેક સોળમી સદીથી આરંભાયેલો છે.</p>
<p><strong>મોગલ બાદશાહ અકબર</strong>ના સમયમાં અમદાવાદમાં જૈન શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરી વસતા હતા. <strong>શેઠ શાંતિદાસ (1590 – 1659)</strong> તે આપણા શેઠ કસ્તુરભાઈના પૂર્વજ.</p>
<p>કહે છે કે મોગલ બાદશાહના કુટુંબીજનો અમદાવાદમાં શેઠ શાંતિદાસના મહેમાન બનતા. અકબરે શેઠ શાંતિદાસને “<strong>શાહી ઝવેરી</strong>”નો ઈલ્કાબ આપી <strong>અમદાવાદ શહેરના નગરશેઠ</strong>નું સન્માનનીય પદ આપ્યું હતું.</p>
<p>મોગલ બાદશાહ અકબર ઉપરાંત <strong>જહાંગીર </strong>તથા <strong>શાહજહાં</strong>એ પણ અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરી સાથે ઘરોબો જાળવ્યો હતો. અકબરનો શાહજાદો સલીમ (પાછળથી જહાંગીર) તો નગરશેઠ શાંતિદાસને  “ઝવેરીમામા” જેવા અંગત સંબોધનથી માન આપતો.</p>
<p>. .</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[“મધુસંચય”માં પરિવર્તન]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/12/21/newblogs/</link>
<pubDate>Thu, 21 Dec 2006 00:56:04 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2006/12/21/newblogs/</guid>
<description><![CDATA[.
પ્રિય મિત્રો,
”મધુસંચય” – આપનો જાણીત]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>પ્રિય મિત્રો,</p>
<p>”<strong>મધુસંચય</strong>” – આપનો જાણીતો બ્લોગ -  નવો અવતાર લઈ રહ્યો છે.</p>
<p>આપ સૌ સુજ્ઞ વાચકોની સુવિધા તથા સૂચનોને અનુલક્ષીને આ ફેરફારો થઈ રહ્યા છે. આ સાથે મારા ત્રણ નવા બ્લોગ્સ આવી રહ્યા છે:</p>
<p><strong>અનામિકા, અનુપમા તથા અનુભવિકા</strong>.</p>
<p>મધુસંચય પર આપનો માનીતો વિભાગ “અનામિકાને પત્રો” હવે મારા નવા બ્લોગ “<strong><a HREF="http://gujarat2.wordpress.com" TARGET="_blank">અનામિકા</a></strong>” પર વાંચી શકાશે.</p>
<p>મુક્તપંચિકાઓ આપ “<strong><a HREF="http://gujarat3.wordpress.com" TARGET="_blank">અનુપમા</a></strong>” પર માણી શકશો.</p>
<p>બ્લોગરના “બ્લોગસ્પોટ” પરનો સંસ્મરણોનો મારો બ્લોગ હવે વર્ડપ્રેસ પર યુનિકોડમાં  “<strong><a HREF="http://gujarat4.wordpress.com" TARGET="_blank">અનુભવિકા</a></strong>” નામથી રજૂ થશે.</p>
<p>બાકીના વિભગો “મધુસંચય” પર નિયમિત પબ્લિશ થતા રહેશે. પરંતુ મધુસંચય પરથી ક્રમશ: કેટલાક વિભાગો તથા પોસ્ટ્સ પણ ફેરફાર પામશે તેની નોંધ લેવા આપ સૌને વિનંતી છે.</p>
<p>મારા બ્લોગ્સનાં URL:</p>
<p>મધુસંચય:  http://gujarat1.wordpress.com<br />
અનામિકા:  http://gujarat2.wordpress.com<br />
અનુપમા:   http://gujarat3.wordpress.com<br />
અનુભવિકા: http://gujarat4.wordpress.com</p>
<p>આપના બ્લોગરોલમાં ઉચિત ફેરફાર કરવા વિનંતી છે, આપના સદભાવ અને સહકારની અપેક્ષા.</p>
<p>ધન્યવાદ.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ગુજરાતી નેટ જગત: ચેટ-કોન્ફરન્સ]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/12/03/gujarati_net_chat/</link>
<pubDate>Sun, 03 Dec 2006 02:17:17 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2006/12/03/gujarati_net_chat/</guid>
<description><![CDATA[ગુજરાતી નેટ જગતનું પ્રથમ ઐતિહાસિક ઈં]]></description>
<content:encoded><![CDATA[<p><strong>ગુજરાતી નેટ જગત</strong>નું પ્રથમ ઐતિહાસિક <strong>ઈંટરનેટ ચેટ સંમેલન </strong>સફળતાપૂર્વક યોજાયું. શનિવાર 2 ડિસેમ્બરના રોજ રાત્રે 9.30 (ભારતીય સમય) થી લગભગ 12 મધ્યરાત્રિ સુધી નેટ-મિત્રોએ વિચારવિનિમય કર્યો.</p>
<p>આદરણીય વડીલ <strong>શ્રી રતિભાઈ ચંદરિયા </strong>થોડો સમય સાથ આપવા પ્રયત્નશીલ રહ્યા તે મહત્ત્વની વાત!   અમેરિકાથી સર્વશ્રી વિજયભાઈ શાહ,  કિશોરભાઈ રાવલ, સુરેશભાઈ જાની સાથે ધવલ ભાઈ, કાર્તિકભાઈ અને  અન્ય નેટ શુભચિંતકોએ ભાગ લીધો. <strong>ગરવા ગુજરાત</strong>માંથી કદાચ અમે માત્ર ત્રણ મિત્રો કોન્ફરન્સના <strong>ગુજરાત તરફથી પ્રતિનિધિ </strong>હતા. અમદાવાદથી મારા ઉપરાંત સર્વશ્રી જુગલકિશોરભાઈ અને સૌરાષ્ટ્રથી અમિતભાઈએ ચર્ચામાં ભાગ લીધો.</p>
<p>શ્રી વિશાલ મોણપરાનો આ મહત્ત્વાકાંક્ષી ટેકનીકલ પ્રયત્ન કાબિલે-તારીફ ગણાય. <strong>ગુજરાતી નેટ જગત</strong>નો પ્રથમ પ્રયાસ હોવાથી થોડી સમસ્યા ઊભી થઈ પણ તે ક્ષમ્ય જ ગણાય. આ રીતે નેટ પર કોંફરન્સ યોજવાનો પડકાર ઝીલવો તે જ અભિનંદનને પાત્ર!વિજયભાઈ! વિશાલભાઈ! અભિનંદન!</p>
<p><strong>આ ઐતિહાસિક </strong><strong>ગુજરાતી ચેટ સંમેલન</strong>ની ઉપલબ્ધિ એ કે દૂર દૂર બેઠેલા <strong>ગુજરાતીઓ </strong>પ્રથમ વખત એક સાથે નેટ પર ‘સન્મુખ’ થઈ શક્યા તથા ‘સામસામા’ બેસી વિચાર વિનિમય કરી શક્યા.</p>
<p><strong>મેં થોડા દિવસ પહેલાં જે અનુરોધ કર્યો હતો તે ફરી દોહરાવું છું કે આ પ્રકારના સંમેલનો સમયાંતરે નિયમિત યોજાતા રહે તે ગુજરાતી નેટ જગતના હિતમાં છે. </strong></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ધનસુખલાલ મહેતા]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/11/18/dhansukhlal_mehta/</link>
<pubDate>Sat, 18 Nov 2006 04:32:44 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2006/11/18/dhansukhlal_mehta/</guid>
<description><![CDATA[ ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક ધનસ]]></description>
<content:encoded><![CDATA[<p> ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક <strong>ધનસુખલાલ મહેતા</strong>ને આપણે જાણીએ જ છીએ!</p>
<p><strong>જ્યોતીન્દ્ર દવે</strong> સાથે ધનસુખલાલ મહેતાએ આપણને “અમે બધાં” જેવી મજેદાર કૃતિ આપી છે. પરંતુ ધનસુખલાલ મહેતાનો <strong>ફિલ્મજગત </strong>સાથે સંબંધ કલ્પી શકશો?</p>
<p>ધનસુખલાલ મહેતાએ એક<strong> હિન્દી ફિલ્મ</strong>માં ગીતકાર તરીકે ફાળો આપેલ છે.</p>
<p>આ ફિલ્મ હતી <strong>“જવાનીકી હવા”</strong>. આ ફિલ્મમાં વિખ્યાત અભિનેત્રી <strong>દેવિકારાની</strong>એ અભિનય આપેલો ફિલ્મમાં હીરો તરીકે નજમૂલ હુસેનનો અભિનય હતો.</p>
<p>ફિલ્મ “જવાનીકી હવા”ના સંગીતકાર ભારતીય ફિલ્મોના પ્રથમ સ્ત્રી <strong>સંગીતકાર સરસ્વતી દેવી </strong>હતા. <strong>ગીતકાર હતા ધનસુખલાલ મહેતા</strong>.</p>
<p>ધનસુખલાલ મહેતાની જીવનઝાંખી વાંચો: <strong><a HREF="http://sureshbjani.wordpress.com/2006/11/16/dhanasukhalal_mehta/" TARGET="_blank">ગુજરાતી સારસ્વત પરિચય</a>.</strong></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનામિકાને પત્ર: 12]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/11/15/anamika12/</link>
<pubDate>Wed, 15 Nov 2006 11:39:13 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2006/11/15/anamika12/</guid>
<description><![CDATA[આ પત્ર-શ્રેણીનું સ્થાનાંતર: “અનામિકા]]></description>
<content:encoded><![CDATA[<p><strong>આ પત્ર-શ્રેણીનું સ્થાનાંતર: “અનામિકા” બ્લોગ પર</strong></p>
<p>આ પત્ર-શ્રેણીમાં આ બાર(12)મો પત્ર તે મધુસંચય પરનો આખરી અનામિકા-પત્ર છે.<br />
હવે આપ “અનામિકાને પત્રો” મારા નવા બ્લોગ “અનામિકા” પર વાંચી શકશો. નીચે ક્લિક કરો:<br />
<strong><a TITLE="અનામિકા" HREF="http://gujarat2.wordpress.com" TARGET="_blank">અનામિકા</a></strong></p>
<p><strong>* * * * * * * * * * * * * * * * *</strong></p>
<p>.</p>
<p>પ્રિય અનામિકા,</p>
<p><strong>હરમાન હેસ</strong>ની નવલકથા <strong>“સિદ્ધાર્થ” </strong>વિષે તું જાણવા ઈચ્છે છે.</p>
<p>એક વાતનો સ્વીકાર કરું? મહાન સર્જકોની અમર કૃતિઓને નાનકડા પત્રોમાં સમાવવી પડકારરૂપ કાર્ય બની જાય છે. વળી આ કૃતિઓ વાંચ્યે ત્રણ દાયકાથી વધુ સમય વીતી ગયો છે. છતાં હું મારી યાદદાશ્ત તથા સમજ પ્રમાણે ન્યાય આપવા પ્રયત્ન કરતો રહું છું. કદાચ મારા પ્રયત્ન તને તે ઉત્તમ કૃતિઓ વાંચવા પ્રેરણા આપે!</p>
<p><strong>હરમાન હેસ(Hermann Hesse 1877-1962)</strong> મૂળે તો જર્મન. શાંતિપ્રિય, અધ્યાત્મવાદી. ભારતીય ફિલોસોફીથી તો ભારે પ્રભાવિત. હિંદુ ધર્મ તથા તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ. જીવનને તાત્ત્વિક દ્રષ્ટિથી જીવવાનો તેમનો સંકલ્પ. 1921માં વતન છોડ્યું. <strong>સ્વિટ્ઝરલેંડ</strong> જઈ શેષ જીવન વીતાવ્યું. મઝાની વાત એ કે ફ્રેંચ સાહિત્યકાર <strong><a HREF="http://gujarat1.wordpress.com/2006/08/25/hsd3/" TARGET="_blank">રોમાં રોલાં</a></strong> પણ સ્વિટ્ઝરલેંડમાં વસેલા. હરમાન હેસ તથા રોમાં રોલાંને મૈત્રી હતી.</p>
<p>1923માં તેમની “સિદ્ધાર્થ” નવલકથા સાથે હરમાન હેસની ખ્યાતિ ઓર વધી ગઈ.</p>
<p>“સિદ્ધાર્થ”ની કથા હિંદુસ્તાનની પૃષ્ઠભૂમિ પર આલેખાઈ છે. બ્રાહ્મણપુત્ર સિદ્ધાર્થ આ નવલકથાનો નાયક છે. ધીર, ગંભીર, બુદ્ધિમાન. તેવો જ સમજદાર તેનો મિત્ર ગોવિંદો છે. બંને મિત્રો જીવનને ગંભીરતાથી લે છે. બંનેને જીવનના, અસ્તિત્વના અર્થની ખોજ કરવી છે.</p>
<p>બંને મિત્રો ગૃહત્યાગ કરી જીવનનાં રહસ્યોને પામવા નીકળી પડે છે.</p>
<p>ગોવિંદો બૌદ્ધ ભિક્ષુસંઘના સત્સંગથી <strong>ભગવાન બુદ્ધ </strong>ના માર્ગથી પ્રભાવિત થાય છે. તે બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ ભિક્ષુ બની જાય છે. બંને મિત્રોના રસ્તા ફંટાઈ જાય છે. એકલો પડેલો સિદ્ધાર્થ પોતાની ખોજમાં આગળ વધે છે.</p>
<p>સિદ્ધાર્થને સૌંદર્યવાન વારાંગના કમલાનો પરિચય થાય છે. સિદ્ધાર્થ કમલા પાસેથી પ્રેમના આનંદની અપેક્ષા રાખે છે. પણ તે રહી વારાંગના! એક અકિંચન યુવાન વારાંગનાને શું આપી શકે? વિચારણાને અંતે સિદ્ધાર્થ પોતાની કવિતાના બદલામાં કમલા પાસેથી એક ચુંબનની યાચના કરે છે.</p>
<p>અને યૌવનાના અંતરતલમાંથી પ્રગટેલું તે પ્રગલ્ભ ચુંબન સિદ્ધાર્થના તપ્ત હૃદયને શાતા આપે છે. સાથે સાથે તે કમલાના અતૃપ્ત સ્ત્રી હૃદયને તૃપ્ત કરે છે. કમલા સિદ્ધાર્થના સંતાનની માતા બને છે.</p>
<p>સિદ્ધાર્થ પ્રેમતૃપ્તિને હૃદયમાં ભરી ફરી ભ્રમણ પર નીકળી પડે છે.</p>
<p>વર્ષો વીતી જાય છે.......</p>
<p>ગોવિંદો ભિક્ષુજીવન ગાળતો દેશાટન કરતો રહે છે. ફરતા ફરતા એક ગામ પહોંચે છે. તેને જાણવા મળે છે કે નદીકિનારે ઝૂંપડીમાં એક વૃદ્ધ નાવિક રહે છે. સંતપુરૂષ સમ નિર્મળ જીવન ગાળે છે. સંતની પ્રતિષ્ઠા દૂર-સુદૂર ફેલાઈ છે. ગોવિંદો તેમને મળવા પહોંચે છે.</p>
<p>અરે! આ તો સિદ્ધાર્થ!</p>
<p>બંને મિત્રો હૃદય ખોલીને વાતો કરે છે. સિદ્ધાર્થની સાદગી, જીવનની સરળતા અને વિચારોની ગહનતા ગોવિંદાને પ્રભાવિત કરે છે. સિદ્ધાર્થ કહે છે: આ નદીને નિહાળો ... તેની માફક જીવનપ્રવાહમાં મુક્તપણે વહેતા રહો ... ધ્યેયપ્રાપ્તિની દોડ તમને બંધનમાં નાખશે .... શબ્દોના ભ્રમમાં ન ફસાઓ ... શબ્દોની માયાજાળમાં ઘણી વાર સત્ય છુપાઈ જાય છે ... ભગવાન બુદ્ધના શબ્દોને જ નહીં, તેમના પ્રેમમય જીવનને સમજો .. પ્રેમ જીવનનો આધાર છે ... અસ્તિત્ત્વને સમગ્રતાથી પ્રેમ કરો ...</p>
<p>ગોવિંદો અવાક છે. તેને પોતાના વર્ષોના ભિક્ષુજીવનની યથાર્થતા વિષે મંથન જાગે છે. સિદ્ધાર્થ તેનાથી મૂઠી ઊંચો છે તેવું તેને લાગે છે.</p>
<p>ગોવિંદો વૃદ્ધ સિદ્ધાર્થને એક ચુંબનની વિનંતી કરે છે. સિદ્ધાર્થ પ્રેમપૂર્વક ગોવિંદાને એક ચુંબન કરે છે ...</p>
<p>અને આ શું ચમત્કાર? ગોવિંદા સમક્ષ અલૌકિક કાંતિયુક્ત અનેકાનેક તેજસ્વી ચહેરા પ્રગટ થાય છે ... ચહેરાઓની બહુવિધતામાં કોઈક અનુપમ ઐક્ય જણાય છે..... તેમાં ભગવાન બુદ્ધની દિવ્ય આભા પ્રગટ થતી હોય છે... પરિશુદ્ધ પ્રેમના દિવ્ય સાક્ષાત્કારથી ગોવિંદાનું હૃદય અવર્ણનીય આનંદથી પરમ તૃપ્તિ પામે છે.</p>
<p>કેવી સુંદર કથા! અનામિકા! હોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર કોનરાડ રુક્સે હરમાન હેસની “સિદ્ધાર્થ” પરથી અંગ્રેજીમાં એક ફિલ્મ બનાવેલી. તેમાં જાણીતા અભિનેતા શશી કપૂરે સિદ્ધાર્થ તરીકે તથા અભિનેત્રી સીમી ગરેવાલે કમલા તરીકે અભિનય આપેલો.</p>
<p>સપ્રેમ આશીર્વાદ.<br />
.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[પ્રશંસાપાત્ર મુક્તપંચિકાઓ]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/11/15/muktapanchika-2/</link>
<pubDate>Wed, 15 Nov 2006 05:28:46 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2006/11/15/muktapanchika-2/</guid>
<description><![CDATA[.
સુશ્રી નીલાબહેન કડકીયા તથા સુશ્રી ઊર]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>સુશ્રી <strong>નીલાબહેન કડકીયા</strong> તથા સુશ્રી <strong>ઊર્મિબહેને </strong>રસપ્રદ <strong>મુક્તપંચિકા</strong>ઓની રચના કરી છે.</p>
<p>આપ નીલાબહેન કડકીયાના “મેઘધનુષ” તથા ઊર્મિબહેનના “ઊર્મિનો સાગર” બ્લોગ્સથી પરિચિત છો જ. બંને બહેનોએ પોતપોતાના બ્લોગ્સપર તાજેતરમાં ભાવવાહી મુક્તપંચિકાઓ રચી છે જે વાચકના દિલને સ્પર્શી જાય તેવી છે. બંને બહેનોને અભિનંદન તથા શુભેચ્છાઓ!</p>
<p>આપ આ <strong>મુક્તપંચિકાઓ</strong>ને માણવા ‘ક્લિક’ કરશો:</p>
<p><strong><a HREF="http://shivshiva.wordpress.com/2006/10/30/aaro-han-6/" TARGET="_blank">મેઘધનુષ</a></strong></p>
<p><strong><a HREF="http://urmi.wordpress.com/2006/10/12/urmi_muktapanchika1/" TARGET="_blank">ઊર્મિનો સાગર</a> </strong></p>
<p>...........</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ટૂંકી વાર્તાના પ્રણેતા: મલયાનિલ]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/11/10/malayanil/</link>
<pubDate>Fri, 10 Nov 2006 06:46:06 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2006/11/10/malayanil/</guid>
<description><![CDATA[.
કંચનલાલ વાસુદેવ મહેતા “મલયાનિલ”(1892-1919)]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p><strong>કંચનલાલ વાસુદેવ મહેતા “મલયાનિલ”</strong>(1892-1919)ને <strong>ગુજરાતી ભાષા</strong>માં ટૂંકી વાર્તાના પ્રણેતા લેખવામાં આવે છે. તેમના જીવનકાળ સમયે ગુજરાતી ભાષાનું વાર્તાક્ષેત્ર મુખ્યત્વે બોધાત્મક હતું.</p>
<p>જો કે <strong>રણજીતરામ વાવાભાઈ મહેતા</strong>એ લખેલ “હીરા”(1904)ને ગુજરાતી ભાષાની <strong>પ્રથમ ટૂંકી વાર્તા</strong> ગણવામાં આવે છે, પરંતુ તે વાર્તાની શૈલી ઘડાયેલ ન હતી. <strong>“મલયાનિલ”</strong>ની ટૂંકી વાર્તા <strong>“ગોવાલણી” </strong>બોધાત્મકતાની અસરથી મુક્ત અને આધુનિક શૈલીની છાંટવાળી ગુજરાતી ભાષાની <strong>પ્રથમ ટૂંકી વાર્તા </strong>હતી.</p>
<p>સત્યાવીસ વર્ષનું અલ્પાયુ ભોગવી <strong><a HREF="http://sureshbjani.wordpress.com/2006/11/07/malayanil/" TARGET="_blank">“મલયાનિલ”</a></strong> અવસાન પામ્યા. તેમના નિધન બાદ તેમની ગુજરાતી વાર્તાઓનો સંગ્રહ “ગોવાલણી અને બીજી વાતો” 1935માં પ્રગટ કરવામાં આવ્યો.</p>
<p>“મલયાનિલે” ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તાક્ષેત્રે નૂતન યુગનો આરંભ કર્યો.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[રાજકપૂરની ફિલ્મ “બરસાત”]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/11/10/barasaat/</link>
<pubDate>Fri, 10 Nov 2006 06:03:46 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2006/11/10/barasaat/</guid>
<description><![CDATA[.
રાજકપૂરની યાદગાર ફિલ્મ “બરસાત”
રાજક]]></description>
<content:encoded><![CDATA[<p>.<br />
<strong>રાજકપૂર</strong>ની યાદગાર ફિલ્મ “<strong>બરસાત</strong>”</p>
<p>રાજકપૂરની રોમેંટિક ફિલ્મ “<strong>બરસાત</strong>” 1949માં રીલીઝ થઈ. <strong>રાજકપૂર અને નરગીસ</strong>ની જોડીએ “બરસાત”માં પ્રેક્ષકોને પ્રેમવર્ષામાં તરબોળ કરી દીધા.<br />
“બરસાત”માં સંગીતકાર <strong>શંકર-જયકિશન</strong>ની યાદગાર ધૂનોમાં દેશ ઝૂમી ઊઠ્યો!<br />
આજે  રાજકપૂરની “બરસાત”નું સદાજવાન ગીત <strong>લતા મંગેશકર</strong> અને સાથીઓના સ્વરમાં:<br />
..............................</p>
<p>પ્રીતને સિંગાર કિયા,<br />
મૈં બની દુલ્હન, પિયા, મૈં બની દુલ્હન,<br />
સપનોંકી રિમઝિમમેં નાચ ઊઠા મન, મેરા નાચ ઊઠા મન!<br />
આજ મૈં તુમ્હારી હુઈ, તુમ મેરે સનમ, તુમ મેરે સનમ!<br />
બરસાતમેં .....<br />
બરસાતમેં હમસે મિલે તુમ સજન, તુમસે મિલે હમ, બરસાતમેં ......</p>
<p>...........</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[આજનો શે’ર]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/10/07/urdu_sher/</link>
<pubDate>Sat, 07 Oct 2006 06:12:57 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2006/10/07/urdu_sher/</guid>
<description><![CDATA[.
મુઝે ધોખા ન દેતી હો, કહીં તરસી હુઈ નઝર]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p><strong>મુઝે ધોખા ન દેતી હો, કહીં તરસી હુઈ નઝરેં, </strong></p>
<p><strong>તુમ્હીં હો સામને યા ફિર વહી તસ્વીરે-ખ્વાબ આઈ.</strong></p>
<p>..... <strong>આનન્દનારાયણ ‘મુલ્લા’</strong></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનામિકાને પત્ર: 10]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/10/07/anamika_10/</link>
<pubDate>Sat, 07 Oct 2006 05:30:18 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2006/10/07/anamika_10/</guid>
<description><![CDATA[.
પ્રિય અનામિકા,
મઝાના સમાચાર! તારા ઈટા]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>પ્રિય અનામિકા,</p>
<p>મઝાના સમાચાર! તારા ઈટાલિયન પ્રોફેસરની પુત્રી <strong>વડોદરા</strong>ની ઊડતી મુલાકાતે આવી રહી છે! તેના કલાપ્રેમને વડોદરા સમ સંસ્કાર નગરીમાં પુષ્ટિ મળશે. વડોદરા વિષે તારા પ્રશ્નોના સંદર્ભમાં આ પત્ર તને લખી રહ્યો છું.</p>
<p>અનામિકા! વડોદરાનું નામ પડતાં જ <strong>મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા</strong>નું સ્મરણ થાય. વડોદરાને સંસ્કૃતિક્ષેત્રે તેમજ કલાક્ષેત્રે વિશ્વભરમાં નામના અપાવવાનું શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડને જાય છે.</p>
<p>1870માં વડોદરાના <strong>મહારાજા ખંડેરાવ</strong> અપુત્ર મૃત્યુ પામ્યા. તેમના ભાઈ મલ્હારરાવ ગાદી સંભાળી ન શક્યા. તેથી અંગ્રેજ શાસકોએ સ્વ. ખંડેરાવના <strong>મહારાણી જમનાબાઈ</strong>ને દત્તક પુત્ર લેવાની છૂટ આપી. રાજવી કુટુંબને છાજે તેવી ઉચિત વિધિ-કસોટીઓને અંતે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના મનમાડ પાસેના કવળાણા ગામના બાર વર્ષના કુમાર ગોપાળરાવની રાજ્યગાદીના વારસ તરીકે પસંદગી થઈ. 1863ના 17મી માર્ચે જન્મેલા ગોપાળરાવ <strong>સયાજીરાવ ગાયકવાડ ત્રીજા </strong>તરીકે ઓળખાયા.</p>
<p>1875માં બાર વર્ષના સયાજીરાવ ની વડોદરાના ભાવિ રાજવી તરીકે શિક્ષા-કેળવણીની શરૂઆત થઈ. સયાજીરાવે ગુજરાતી-અંગ્રેજી ભાષાથી માંડીને ઈતિહાસ, અર્થશાસ્ત્ર, ગણિત-રસાયણશાસ્ત્ર તેમજ રાજ્યકારભાર  જેવા વિષયોનો અભ્યાસ કર્યો.</p>
<p>ઓક્ટોબર 28, 1881. સયાજીરાવ ગાયકવાડ તૃતીયનો વડોદરાના મહારાજા તરીકે વિધિવત્ રાજ્યાભિષેક કરવામાં આવ્યો. તે સમયે વડોદરા રાજ્યની સત્તા હેઠળ વડોદરા ઉપરાંત નવસારી, અમરેલી, પાટણ, વડનગર, કડી વગેરે પ્રદેશો હતા.</p>
<p>અનામિકા! તું જાણે છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રજાવત્સલ અને કર્મનિષ્ઠ રાજવી હતા. તેમણે વડોદરા રાજ્ય અને પ્રજાના કલ્યાણ માટે દીર્ઘદ્રષ્ટિપૂર્વક વિકાસયોજનાઓ હાથ ધરી. રાજ્યભરમાં રસ્તાઓ, ઈમારતો, શાળાઓ અને લાયબ્રેરીઓને પ્રાધાન્ય આપ્યું. સયાજીરાવે 1879માં વડોદરા ખાતે 113 એકરનો વિશાળ<strong> સયાજીબાગ </strong>પ્રજાને અર્પણ કર્યો. સુંદર ફૂલ-છોડથી સુશોભિત વડોદરાના <strong>સયાજીબાગ (કમાટીબાગ)</strong>ની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થઈ ચૂકી છે.</p>
<p>આ જ વર્ષમાં <strong>વડોદરા કોલેજ</strong>નો પાયો નખાયો.</p>
<p>વડોદરા કોલેજ આજે <strong>એમ. એસ. યુનિવર્સિટી</strong> (<strong>મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી</strong>) તરીકે વિસ્તરેલ છે. 1890 સુધીમાં કોલેજમાં આર્ટસ, સાયંસ, એગ્રીકલ્ચરમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો શરૂ થયા. <strong>લલિત કલા</strong>ઓના વિભાગો શરૂ થયા. વડોદરાનું <strong>કલાભવન</strong> જગપ્રસિદ્ધ બન્યું.</p>
<p>વડોદરા સાથે કંઈ કેટલાય સુસંસ્કૃત મહાનુભાવો સંકળાયેલા છે. <strong>મહર્ષિ  અરવિંદ, કવિ “કાંત”, દાદાસાહેબ ફાળકે, <a HREF="http://gujarat1.wordpress.com/2006/06/25/રાજા-રવિ-વર્મા/" TARGET="_blank">રાજા રવિવર્મા</a>, યુરોપનો પ્રસિદ્ધ કલાકાર ફેલિચી</strong> .... અને બીજા ઘણા બધા!</p>
<p>મહાયોગી   શ્રી અરવિંદ ( શ્રી  અરવિંદ Sri Aurobindo ) એકવીસ વર્ષની ઉંમરે ઇંગ્લેંડથી સીધાજ  વડોદરા આવ્યા. મહાયોગી   અરવિંદને  ભારતીયતાનો  પ્રથમ  પરિચય ગુજરાતમાં  વડોદરાના સંસ્કારસંપન્ન  વાતાવરણમાં થયો.</p>
<p>મહારાજા સયાજીરાવે નામી-અનામી કલાકારોને રાજ્યાશ્રય આપી કલાપ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. મહારાજા સયાજીરાવની નિશ્રામાં વિખ્યાત ઈટાલિયન કલાકાર <strong>ફેલિચી</strong>, બંગાળી શિલ્પી <strong>ફણીન્દ્રનાથ બોઝ</strong>, પ્રસિદ્ધ ચિત્રકાર <strong>રાજા રવિવર્મા</strong>, સંગીતજ્ઞ ઉસ્તાદ <strong>ફૈયાઝખાં</strong> વગેરે સમાવિષ્ટ છે. ફણીન્દ્રનાથ બોઝની કલાની પ્રશંસા તો <strong>ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર </strong>પણ કરી ચૂક્યા છે. મહારાજાએ વિશ્વના ચિત્તાકર્ષક શિલ્પ-તૈલચિત્રોની પ્રતિકૃતિઓ કરાવી. ઈટાલીના કલાધામ <strong>વેનિસ</strong>ના કલાકાર ફેલિચીએ વડોદરાના રાજમહેલમાં રહીને  કાંસા અને સંગેમરમરનાં  ખૂબસૂરત શિલ્પ રચ્યાં; મૂર્તિઓ બનાવી; મનોહર તૈલચિત્રો પણ રચ્યાં. તને ખબર છે, અનામિકા, કે રાજા રવિવર્માએ વડોદરામાં રહીને જ આપણા દેશના પ્રથમ પૌરાણિક તૈલચિત્રોના નિર્માણની શરૂઆત કરી હતી? ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા <strong><a HREF="http://gujarat1.wordpress.com/2006/09/16/anamika_9/" TARGET="_blank">દાદાસાહેબ ફાળકે</a></strong>એ વડોદરાના <strong>કલાભવન</strong> ખાતે વિવિધ કલાઓનો અભ્યાસ કર્યો. <strong>મહર્ષિ અરવિંદ</strong>ને પણ મહારાજા સયાજીરાવે જ નિમંત્ર્યા હતા ને! સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ <strong><a HREF="http://sureshbjani.wordpress.com/2006/06/19/kant" TARGET="_blank">મણિશંકર રત્નજી ભટ્ટ </a></strong>વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક હતા. આપણા બંધારણના અગ્રગણ્ય ઘડવૈયા પૈકી એક <strong>બાબાસાહેબ ભીમરાવ આંબેડકર</strong> (બી. આર. આંબેડકર)ની પ્રગતિમાં વડોદરાના સયાજીરાવ ગાયકવાડનો ફાળો મહત્ત્વપૂર્ણ છે.</p>
<p>અનામિકા! સંસ્કારનગરી વડોદરા આવનાર જો તેનાં મુઝિયમ્સની મુલાકાતે ન જાય તો ફેરો અફળ જાય! પેલેસ મ્યુઝિયમ તથા સયાજીબાગ સ્થિત મ્યુઝિયમ  અદભુત કલાકૃતિઓનો સંગ્રહ ધરાવે છે. તારી ઈટાલિયન મિત્રને જરૂર ભલામણ કરજે. સપ્રેમ આશીર્વાદ.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[પારસી ગુજરાતી સાહિત્યકારો: 2]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/10/02/parasi2/</link>
<pubDate>Mon, 02 Oct 2006 06:01:39 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2006/10/02/parasi2/</guid>
<description><![CDATA[.
ગુજરાતી ભાષાના ગદ્ય સાહિત્ય ઉપરાંત પ]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p><strong>ગુજરાતી ભાષા</strong>ના ગદ્ય સાહિત્ય ઉપરાંત પદ્યના વિકાસમાં પણ <strong>પારસી</strong>ઓનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે.</p>
<p>શરૂઆતમાં <strong>પારસી કવિ</strong>ઓ પારસી બોલીની અસર નીચે ગુજરાતી કવિતા રચતા. તેનું ઉદાહરણ મશહૂર પારસી કવિ દાદી તારાપોરવાળા(1853-1912)ની એક કૃતિમાં જોઈએ: :<br />
..........<br />
રે હશતો ને રંમતો તું આએઓ તે શું?</p>
<p>રે નાહશતો ને ભાગતો તું ગએઓ તે શું?</p>
<p>.... આએ લાલ લોહી બલી ખારું પાંણી થાએચ,</p>
<p>જીગર ગંમથી જલીને ફાટ ફાટ થાએચ.<br />
......................</p>
<p><strong>બેહરામજી મલબારી </strong>(1853-1912) અર્વાચીન પારસી કવિ ગણી શકાય જેમણે <strong>દલપતરામ</strong>ના પગલે પિંગળને અનુસરીને ગુજરાતી કવિતા રચવાનો આરંભ કર્યો. મધુર અને શિષ્ટ લોકભોગ્ય ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી નોંધપાત્ર ગુજરાતી કવિતા રચનાર તે પ્રથમ પારસી કવિ..</p>
<p>બેહરામજી મલબારી ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા જેમણે અંગ્રેજી ભાષામાં પણ કાવ્યો રચ્યાં હોય.</p>
<p><strong><a HREF="http://sureshbjani.wordpress.com/2006/07/12/khabardar" TARGET="_blank">અરદેશર ફરામજી ખબરદાર</a> </strong>(1881-1953) જાણીતા પારસી ગુજરાતી કવિ હતા  તેમણે ઉપનામો રાખી અન્ય પ્રસિદ્ધ ગુજરાતી કવિઓના કાવ્યોના ઉત્તરરૂપે પ્રતિકાવ્યો રચ્યાં. તેનાં કર્તા તરીકે પોતાનાં ઉપનામ રમૂજપ્રેરક રાખ્યાં; જેમકે કવિ ન્હાનાલાલના પ્રતિકાવ્ય રચવા ખબરદારે પોતાનું ઉપનામ “મોટાલાલ” રાખ્યું. કવિ ખબરદારના બીજાં ઉપનામો: લખા ભગત, હુન્નરસિંહ મહેતા, ક્ષેમાનંદ ભટ્ટ વગેરે.</p>
<p>એક ઓછી જાણીતી  વાત એ પણ છે કે પારસી ગુજરાતી કવિ ખબરદારે 150 જેટલા અંગ્રેજી કાવ્યો લખ્યાં છે.<br />
.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/10/02/gandhiji/</link>
<pubDate>Mon, 02 Oct 2006 03:16:22 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2006/10/02/gandhiji/</guid>
<description><![CDATA[રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધા]]></description>
<content:encoded><![CDATA[<p><strong>રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી</strong>ને શ્રદ્ધાંજલિ</p>
<p>આજે <strong>બીજી ઓક્ટોબર</strong>. ગાંધી જયંતિ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મતિથિ.</p>
<p><strong>ગાંધી બાપૂ</strong>ને બિરદાવતી અનેક કૃતિઓ સર્જાઈ છે. મહાત્મા ગાંધી પર અનેક કાવ્યો લખાયાં છે.</p>
<p><strong>ગાંધીજી</strong>ના વ્યક્તિત્વને વર્ણવતી એક સાવ નિરાળી રચના આશરે પિસ્તાળીસેક વર્ષ પહેલાં સાંભળી હતી. આછી પાતળી યાદશક્તિના જોરે તે અહીં લખી રહ્યો છું. કોણ હશે કવિ? કોઈ વાચકને આ કૃતિ કે કર્તા વિષે માહિતી હોય તો જરૂરથી જણાવે તે વિનંતી.</p>
<p><strong>રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી</strong>નું કેવું સુંદર શબ્દચિત્ર છે!</p>
<p>.............</p>
<p>સૂકી કાયા લાકડી-શી,</p>
<p>મૂઠી હાડકાનો માળો,</p>
<p>બોખું મોઢું, ધોળા વાળ,</p>
<p>હસે જાણે નાનું બાળ,</p>
<p>છતાં ધ્રુજે સરકાર,</p>
<p>પૂરી રાખે જેલ દ્વાર.</p>
<p>.............</p>
<p>જંગલમાં આંબા નીચે, પાંદડાંની ઝૂંપડીમાં;<br />
લખી પત્ર નાનો એવો, હાકેમોને મૂંઝવે છે.<br />
..........</p>
<p>*** મહાત્મા ગાંધીની જીવન ઝાંખી વાંચો:  “<a HREF="http://sureshbjani.wordpress.com/2006/07/17/gandhiji" TARGET="_blank">ગુજરાતી સારસ્વત પરિચય</a>”</p>
]]></content:encoded>
</item>

</channel>
</rss>
